‘યુદ્ધની આગ’ સ્મશાન સુધી પહોંચી! પુણેમાં વૈકુંઠ ધામની ગેસ ભઠ્ઠીઓ બંધ

‘યુદ્ધની આગ’ સ્મશાન સુધી પહોંચી! પુણેમાં વૈકુંઠ ધામની ગેસ ભઠ્ઠીઓ બંધ

Final Up to date:Mar 10, 2026 12:20 PM IST મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્મશાનઘાટો સુધી વર્તાવા લાગી છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે LPG બનાવવા માટે જરૂરી ગેસો જેમ કે પ્રોપેન અને બ્યુટેનની સપ્લાય અટકી જતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ગેસ સ્મશાનગૃહોને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. ‘યુદ્ધની આગ’ સ્મશાન સુધી પહોંચી! પુણે: […]

વાંચન ચાલુ રાખો
Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

Ajit Pawar Airplane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? જાણો A to Z વિગત

અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું? મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ […]

વાંચન ચાલુ રાખો