પુત્રીને જન્મ આપ્યા બાદ પહેલી પત્નીનું તરત મૃત્યુ, જયારે રાજપાલ યાદવ પર દુઃખનો પહાડ ટુડી પડ્યો, બીજા લગ્ન ક્યારે કર્યા?

પુત્રીને જન્મ આપ્યા બાદ પહેલી પત્નીનું તરત મૃત્યુ, જયારે રાજપાલ યાદવ પર દુઃખનો પહાડ ટુડી પડ્યો, બીજા લગ્ન ક્યારે કર્યા?

મનોરંજન ન્યૂઝ | બોલીવુડના સૌથી રમુજી હાસ્ય કલાકારોમાંના એક રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે બેંક લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આત્મસમર્પણ કર્યું અને તિહાર જેલમાં કેદ છે. આ દરમિયાન, બોલિવૂડ સ્ટાર્સ તેમને મદદ કરી રહ્યા છે અને અન્ય લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે.  કોવિડ-૧૯ (Covid-19) […]

વાંચન ચાલુ રાખો
O Romeo Overview | શાહિદ કપૂર તૃપ્તિ ડીમરીની ઓ રોમિયો રિલીઝ, એક્શન રોમાન્સથી ભરપૂર મુવી દર્શકોને પસંદ આવશે કે નહિ?

O Romeo Overview | શાહિદ કપૂર તૃપ્તિ ડીમરીની ઓ રોમિયો રિલીઝ, એક્શન રોમાન્સથી ભરપૂર મુવી દર્શકોને પસંદ આવશે કે નહિ?

 મુવી રિવ્યૂ | મનોરંજન ન્યૂઝ | વિશાલ ભારદ્વાજની બહુપ્રતિક્ષિત ફિલ્મ ઓ રોમિયો (O Romeo) 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ છે. તેમાં શાહિદ કપૂર (Shahid Kapoor), તૃપ્તિ ડિમરી (Trupti Dimri), અવિનાશ તિવારી, નાના પાટેકર, ફરીદા જલાલ, દિશા પટણી અને તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) મુખ્ય ભૂમિકામાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા વિક્રાંત મેસીની પણ ખાસ ભૂમિકા છે. […]

વાંચન ચાલુ રાખો
મીરા રાજપૂતે શાહિદ કપૂર ઓ’રોમિયો જોઈ આપ્યા રીવ્યુ, એના રોમિયો વિશે શું કહ્યું?

મીરા રાજપૂતે શાહિદ કપૂર ઓ’રોમિયો જોઈ આપ્યા રીવ્યુ, એના રોમિયો વિશે શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | ખૂબ જ અપેક્ષિત એક્શન થ્રિલર, ઓ’રોમિયો (O Romeo) આખરે શુક્રવાર 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. લાંબા સમય પછી વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરના પુનઃમિલનને જોવા માટે ચાહકો પહેલેથી જ ઉત્સાહિત છે . ચર્ચામાં વધારો કરતા, શાહિદ કપૂરની પત્ની, મીરા રાજપૂતે પણ મુવી જોયા પછી રીવ્યુ આપ્યા છે.  શાહિદ કપૂર […]

વાંચન ચાલુ રાખો
જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા બોલીવુડના આ સ્ટાર્સ, સોનુ સૂદથી લઈ ગુરમીત ચૌધરી કરશે મદદ

જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા બોલીવુડના આ સ્ટાર્સ, સોનુ સૂદથી લઈ ગુરમીત ચૌધરી કરશે મદદ

બોલીવુડમાં કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત રાજપાલ યાદવ લાંબા સમયથી એક વિવાદને કારણે ચર્ચામાં છે. ચેક બાઉન્સનો કેસ ખૂબ જ આગળ વધી ગયો છે. આ કેસમાં અભિનેતાને 2018 માં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે તે ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. અભિનેતાએ દિલ્હીની તિહાર જેલમાં સમર્પણ કરી દીધું છે. હવે ફિલ્મ ઉદ્યોગના […]

વાંચન ચાલુ રાખો
પ્રેમ, ઇનકાર અને આત્મહત્યા: 40 વર્ષ પછી પણ અમર છે આ પ્રેમકથા

પ્રેમ, ઇનકાર અને આત્મહત્યા: 40 વર્ષ પછી પણ અમર છે આ પ્રેમકથા

આ અઠવાડિયું પ્રેમ વિશે છે, કારણ કે વેલેન્ટાઇન ડે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ સમય દરમિયાન દરેક યુગલ પ્રેમમાં ડૂબેલા અને સુંદર ભેટોની આપ-લે કરતા જોવા મળે છે. પ્રેમ દર્શાવતી ઘણી રોમેન્ટિક ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જોકે બહુ ઓછા લોકોને તે ફિલ્મ યાદ હશે જેમાં પ્રેમ એટલો સાચો હતો […]

વાંચન ચાલુ રાખો
રાજપાલ યાદવની એ ફિલ્મ, જેના કારણે તેને જેલમાં જવાનો વારો આવ્યો, તમે મફતમાં જોઈ શકો છો આ ફિલ્મ

રાજપાલ યાદવની એ ફિલ્મ, જેના કારણે તેને જેલમાં જવાનો વારો આવ્યો, તમે મફતમાં જોઈ શકો છો આ ફિલ્મ

રાજપાલ યાદવ હંમેશા તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ અને શાનદાર અભિનય માટે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે કારણ તેનું વ્યાવસાયિક જીવન નથી, પરંતુ એક ગંભીર કાનૂની કેસ છે. પ્રખ્યાત અભિનેતા હાલમાં તિહાર જેલમાં બંધ છે અને દરેકને આશ્ચર્ય થાય છે કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો. ખરેખરમાં રાજપાલ યાદવને ચેક બાઉન્સ અને દેવાના કેસમાં જેલમાં […]

વાંચન ચાલુ રાખો
નિવૃત્તિ પછી આમિર ખાનએ અરિજિત સિંહનો આભાર કેમ માન્યો? ફોટોઝ આવ્યા સામે

નિવૃત્તિ પછી આમિર ખાનએ અરિજિત સિંહનો આભાર કેમ માન્યો? ફોટોઝ આવ્યા સામે

મનોરંજન ન્યૂઝ | ગયા મહિને અરિજિત સિંહે (Arijit Singh) પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધા પછી, દરેક વ્યક્તિ તેમના નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહી છે. દરમિયાન, તાજેતરમાં અરિજિતના ઘરેથી અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના ઘણા ફોટા સામે આવ્યા છે, જેના કારણે ઘણી ચર્ચા થઈ છે.  આમિર ખાન અને અરિજિત સિંહે (Arijit Singh) આ ફોટા પાછળનું કારણ […]

વાંચન ચાલુ રાખો
બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

 મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” (Ramayana) ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે. વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
Ghooskhor Pandit Controversy । ‘ઘૂસખોર પંડત’ વિવાદ વધ્યો? ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું

Ghooskhor Pandit Controversy । ‘ઘૂસખોર પંડત’ વિવાદ વધ્યો? ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું

 મનોરંજન ન્યૂઝ | ઘૂસખોર પંડત વિવાદ | ઓટીટી (OTT) પ્લેટફોર્મ (નેટફ્લિક્સ) પર પ્રસારિત થતી વેબ સિરીઝ ” ઘૂસખોર પંડત ” (Ghooskhor Pandit) ને લગતો વિવાદ વધી રહ્યો છે. આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દિગ્દર્શક અને તેની ટીમ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.  ઘૂસખોર પંડત વિવાદમાં લખનૌ પોલીસ કમિશનરેટ અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]

વાંચન ચાલુ રાખો
ડેન્ટીસ્ટથી અભિનેત્રી બનેલી ગુજ્જુ ગર્લે બોલીવુડમાં જમાવી ધાક, હવે ‘મર્દાની 3’ સાથે આવી ચર્ચામાં

ડેન્ટીસ્ટથી અભિનેત્રી બનેલી ગુજ્જુ ગર્લે બોલીવુડમાં જમાવી ધાક, હવે ‘મર્દાની 3’ સાથે આવી ચર્ચામાં

ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર જાનકી બોડીવાલાએ બોલીવુડમાં પોતાના અભિનયની છાપ છોડી છે. જાનકી હવે અજય દેવગન, આર. માધવન અને રાની મુખર્જી જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. તાજેતરમાં તેણે ‘મર્દાની 3’ માં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવીને પોતાની અભિનય કુશળતા દર્શાવી છે. જાનકી બોડીવાલા ફક્ત તેની ફિલ્મો જ નહીં પરંતુ તેના દેખાવ માટે […]

વાંચન ચાલુ રાખો
અરિજિત સિંહ રિટાયરમેન્ટ પ્લાન વિશે મોટો ખુલાસો, વિશાલ શેલ્કેએ શું કહ્યું?

અરિજિત સિંહ રિટાયરમેન્ટ પ્લાન વિશે મોટો ખુલાસો, વિશાલ શેલ્કેએ શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | સંગીતકાર વિશાલ શેલકે (vishal shelke) અસંખ્ય ફિલ્મોમાં તેમના પ્રભાવશાળી કામ માટે જાણીતા છે. તેમણે આગામી ફિલ્મ “ભાભાજી ઘર પર હૈં” માટે પણ ગીતો રચ્યા હતા. અરિજીત સિંહ (Arijit Singh) ના ગીત છોડવાના નિર્ણયથી ઘણા ચાહકોનું દિલ તૂટી ગયું હતું. લોકો વિચારતા હતા કે અરિજીત આગળ શું કરશે. વિશાલે આ બાબતે પોતાનો અભિપ્રાય […]

વાંચન ચાલુ રાખો
એપ્સટિન ફાઇલ્સમાં પોતાનું નામ આવતા અનુરાગ કશ્યપે મૌન તોડ્યું, કહ્યું- હું જીવનમાં ક્યારેય બેઇજિંગ નથી ગયો

એપ્સટિન ફાઇલ્સમાં પોતાનું નામ આવતા અનુરાગ કશ્યપે મૌન તોડ્યું, કહ્યું- હું જીવનમાં ક્યારેય બેઇજિંગ નથી ગયો

પ્રખ્યાત બોલીવુડ દિગ્દર્શક અનુરાગ કશ્યપ ઘણીવાર ચર્ચામાં રહે છે. એપ્સટિન ફાઇલ્સે આ દિવસોમાં વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ફાઇલોમાં ઘણા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જેમાં કશ્યપનું નામ પણ તેમની સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. દરમિયાન અનુરાગે પોતે સમગ્ર વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે અને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુલ્લેઆમ વાત કરી છે. […]

વાંચન ચાલુ રાખો
”અમારું ખુબ શોષણ થાય છે” અભિજીત સાવંતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર કર્યો મોટો ખુલાસો

”અમારું ખુબ શોષણ થાય છે” અભિજીત સાવંતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર કર્યો મોટો ખુલાસો

મનોરંજન ન્યૂઝ | અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગથી દૂર થવાના પગલે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. તેના ગયા પછી ચાહકોને માત્ર આઘાત લાગ્યો નથી, પરંતુ હિન્દી સિનેમામાં સિંગર્સ સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે, તેને કેવી રીતે પૈસા આપવામાં આવે છે અને તેનું મૂલ્ય કેવી રીતે આપવામાં આવે છે તે અંગે લાંબા […]

વાંચન ચાલુ રાખો
વારાણસી મુવી અપડેટ, પ્રિયંકા ચોપરા અભિનીત મુવી  કેટલા પાર્ટમાં રિલીઝ થશે? ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ જણાવ્યું

વારાણસી મુવી અપડેટ, પ્રિયંકા ચોપરા અભિનીત મુવી કેટલા પાર્ટમાં રિલીઝ થશે? ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ જણાવ્યું

મનોરંજન ન્યૂઝ | જયારે એસએસ રાજામૌલી (ss rajamouli) કોઈ નવી ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે તે ચાહકોમાં એક અનોખો માહોલ બનાવે છે. તેની ફિલ્મો સાંભળીને જ ભવ્ય સેટ, પાવરફુલ સ્ટોરી અને તીવ્ર એક્શનની યાદો તાજી થઈ જાય છે. આ જ કારણ છે કે દર્શકો તેમની આગામી ફિલ્મ વારાણસી માટે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે.  એસએસ […]

વાંચન ચાલુ રાખો
દો દીવાને શહેર મેં ટ્રેલર રિલીઝ, મૃણાલ ઠાકુર સિદ્ધાંત ચતુર્વેદીની જોરદાર કેમેસ્ટ્રી, જુઓ ટ્રેલર

દો દીવાને શહેર મેં ટ્રેલર રિલીઝ, મૃણાલ ઠાકુર સિદ્ધાંત ચતુર્વેદીની જોરદાર કેમેસ્ટ્રી, જુઓ ટ્રેલર

મનોરંજન ન્યૂઝ | દો દીવાને શહેર મેં મુવી ટ્રેલર આખરે રિલીઝ થયું છે. જે ઝી સ્ટુડિયો અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત બહુપ્રતિક્ષિત ફિલ્મ છે. સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અભિનીત, દો દીવાને સેહર મેં (Do Deewane Seher Mein)  તાજેતરમાં ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. દો દીવાને  શહેર મેં ટ્રેલર એક મોડર્ન […]

વાંચન ચાલુ રાખો
મહિમા ચૌધરી ની દીકરી તેની કાર્બન કોપી? તેના ફોટોઝ અને વિડિયોઝ થયા વાયરલ

મહિમા ચૌધરી ની દીકરી તેની કાર્બન કોપી? તેના ફોટોઝ અને વિડિયોઝ થયા વાયરલ

મનોરંજન ન્યૂઝ | મહિમા ચૌધરી (Mahima Chaudhry) ની કયુટ દીકરી એરિયાના, સતત હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર તેણે બોલિવૂડ પાર્ટી અને ઇવેન્ટ્સમાં તેના લુક થી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. એરિયાના પાસે તેના નામ પર એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે. બાયોમાં જણાવાયું છે કે તે મહિમા ચૌધરી દ્વારા સંચાલિત છે. પ્રોફાઇલની લેટેસ્ટ પોસ્ટમાં, એરિયાના તાજેતરમાં એક બોલિવૂડ […]

વાંચન ચાલુ રાખો
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કરવું પડશે આત્મસમર્પણ, કોર્ટે આપ્યો આદેશ

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને કરવું પડશે આત્મસમર્પણ, કોર્ટે આપ્યો આદેશ

બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને 4 ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કારણે કોર્ટે આદેશ […]

વાંચન ચાલુ રાખો
Dhurandhar 2: ધુરંધર 2 ટીઝર રિલીઝ, પોસ્ટરમાં રણવીર સિંહનો ખૂંખાર લૂક, ધુરંધર ધ રિવેન્જ આ તારીખે થિયેટરમાં મચાવશે ધમાલ

Dhurandhar 2: ધુરંધર 2 ટીઝર રિલીઝ, પોસ્ટરમાં રણવીર સિંહનો ખૂંખાર લૂક, ધુરંધર ધ રિવેન્જ આ તારીખે થિયેટરમાં મચાવશે ધમાલ

Dhurandhar 2 Teaser Launch: ધુરંધર ફિલ્મ સુપરહિટ થયા બાદ હવે રણવીર સિંહ સ્ટાર્ર ધુરંધર 2 ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ધુરંધર 2 ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલિઝ થયા બાદ આજે ધરુંધર પાર્ટ 2 એટલે કે ધુરંધર : ધ રિવેન્જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ધુરંધર ફિલ્માં રણવીર સિંહ અને અક્ષય ખન્ના એક્ટિંગ દર્શકોને બહુ પસંદ આવી […]

વાંચન ચાલુ રાખો
રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગની તપાસ વધારાઈ, શેટ્ટી નિવેદનમાં શું કહ્યું?

રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગની તપાસ વધારાઈ, શેટ્ટી નિવેદનમાં શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | મુંબઈના જુહુ વિસ્તારમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી (Rohit Shetty) ના ઘરની બહાર ગોળીબારની ઘટના બની છે. ગોળીબાર સમયે રોહિત શેટ્ટી ઘરની અંદર હતો. ઘટના બાદ જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એક જ આરોપી હોવાનું બહાર આવ્યું છે.  રોહિત […]

વાંચન ચાલુ રાખો
એકલતા અનુભવો છો? આ ફિલ્મો તમારા સાથી બનશે!

એકલતા અનુભવો છો? આ ફિલ્મો તમારા સાથી બનશે!

 મનોરંજન ન્યૂઝ | એકલતા હંમેશા અવાજ કરતી નથી, ક્યારેક તે મૌનમાં સ્થાયી થઈ જાય છે, હૃદયમાં સ્થાયી થઈ જાય છે. તે ક્ષણોમાં એવી ફિલ્મો હોય છે જે તમને પ્રશ્નો પૂછ્યા વિના કે સલાહ આપ્યા વિના, ફક્ત સમજે છે.  પ્રેમ, તૂટેલા સંબંધો, સ્વ-શોધ અને આશાના કિરણનું ચિત્રણ કરતી, આ ફિલ્મો એકલતામાં આશ્વાસન આપે છે અને તમને […]

વાંચન ચાલુ રાખો
મર્દાની 3 બોક્સ ઓફિસ કલેક્શન ડે 1 । રાની મુખર્જીની મુવીની બોર્ડર 2 સામે ટક્કર, આટલી કરી કમાણી

મર્દાની 3 બોક્સ ઓફિસ કલેક્શન ડે 1 । રાની મુખર્જીની મુવીની બોર્ડર 2 સામે ટક્કર, આટલી કરી કમાણી

 મનોરંજન ન્યૂઝ | રાની મુખર્જી (Rani Mukerji) ને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વેની સફળતા પછી પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રાની મુખર્જી મર્દાની ફ્રેન્ચાઇઝના પાર્ટ 3 સાથે મોટા પડદા પર પરત ફરી રહી છે. આ રિલીઝ તેના કારકિર્દીના એક મહત્વપૂર્ણ ક્ષણે આવી છે. અભિનેત્રી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે.  મર્દાની 3 માં રાની […]

વાંચન ચાલુ રાખો
TMKOC: શું ખરેખર આ વખતે ‘પોપટલાલ’ના લગ્ન થશે? તારક મહેતાના અભિનેતાએ તોડ્યું પોતાનું મૌન

TMKOC: શું ખરેખર આ વખતે ‘પોપટલાલ’ના લગ્ન થશે? તારક મહેતાના અભિનેતાએ તોડ્યું પોતાનું મૌન

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. નિર્માતા અસિત મોદીનો શો પણ વિવાદોને કારણે સમાચારમાં રહ્યો છે. આ હિટ સિરિયલમાં કામ કરનારા ઘણા સ્ટાર્સે શોના નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને શો છોડી દીધો છે. જોકે સોની સબ ટીવીની આ સિરિયલ છેલ્લા કેટલાક સમયથી દર્શકોમાં ઘટાડો […]

વાંચન ચાલુ રાખો
‘હવે સહન નહીં કરીએ, આપણે લડીશું…, રિલીઝ થયું ‘ધ કેરલા સ્ટોરી 2″ નું દમદાર ટીઝર

‘હવે સહન નહીં કરીએ, આપણે લડીશું…, રિલીઝ થયું ‘ધ કેરલા સ્ટોરી 2″ નું દમદાર ટીઝર

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ “ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” નું શક્તિશાળી ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું. તે 2023 ની ફિલ્મ “ધ કેરલા સ્ટોરી” ની સિક્વલ છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. ધ કેરલા સ્ટોરી 2 નું ટીઝર રિલીઝ આંખેં, નમસ્તે લંડન, સિંગ ઇઝ કિંગ, ફોર્સ, કમાન્ડો: એ વન મેન આર્મી અને […]

વાંચન ચાલુ રાખો
બોર્ડર 2 બોક્સ ઓફિસ કલેકશન ડે 6, થિયેટરમાં ધૂમ મચાવી છે, સની દેઓલની ગદર 2 નો રેકોર્ડ તુટશે?

બોર્ડર 2 બોક્સ ઓફિસ કલેકશન ડે 6, થિયેટરમાં ધૂમ મચાવી છે, સની દેઓલની ગદર 2 નો રેકોર્ડ તુટશે?

 મનોરંજન ન્યૂઝ | બોર્ડર 2 (Border 2) મુવી 23 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના વિકેન્ડ પર  રિલીઝ થયેલી સની દેઓલ (Sunny Deol) ની બહુપ્રતિક્ષિત ફિલ્મ માટે ચાહકોને ઘણી આશાઓ હતી. આ ફિલ્મ જેપી દત્તાની 1997ની સુપરહિટ ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ 2023 માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ગદર 2 […]

વાંચન ચાલુ રાખો
જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક જોઈ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક જોઈ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ વખતે અભિનેતા તેના નવા લુક સાથે ચર્ચામાં આવ્યો છે. વધુમાં લોકો તેના નવા લુકને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ચાહકો […]

વાંચન ચાલુ રાખો