ઉત્તરાખંડનું રહસ્યમયી તળાવ, જેના કિનારે તાળીઓ વગાડો તો પાણી આપે છે જવાબ! જાણો શું છે તેની પાછળનું રહસ્ય
આ તળાવની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે “પ્રતિક્રિયા આપે છે”. એટલે કે, જો કોઈ વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહીને તાળી વગાડે કે સીટી વગાડે, તો તળાવના શાંત પાણીમાંથી નાના-નાના બુડબુડીયા ઊભા થવા લાગે છે. એવું લાગે છે કે તળાવ તમારી અવાજનો જવાબ આપી રહ્યું છે. જેટલી જોરથી અવાજ થાય, એટલી જ ઝડપથી બુડબુડીયા […]
વાંચન ચાલુ રાખો