સુરત ભેસ્તાન બ્રિજ લોકાર્પણ મુદ્દે વિવાદે લીધો તીવ્ર વળાંક, ભાજપના કોર્પોરેટરો મેદાને ઉતર્યા

સુરત ભેસ્તાન બ્રિજ લોકાર્પણ મુદ્દે વિવાદે લીધો તીવ્ર વળાંક, ભાજપના કોર્પોરેટરો મેદાને ઉતર્યા

Final Up to date:Jan 31, 2026 2:57 PM IST કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, બ્રિજ ઉતરતા ભાગે આવેલા રેલવે બ્રિજનું કામ હાલ પ્રગતિમાં છે, જેના કારણે પૂર્ણ કનેક્ટિવિટી હજી મળી નથી. તેમ છતાં, હાલ જે ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે આસપાસની ઇન્ડસ્ટ્રીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે. લોકોએ ફેલાતી ગેરસમજ દૂર કરવાનો […]

વાંચન ચાલુ રાખો