મંદિરમાં શિવલિંગ કોઈ લઈ ગયું, શિવ ભક્તોમાં ફેલાયો રોષનો માહોલ

મંદિરમાં શિવલિંગ કોઈ લઈ ગયું, શિવ ભક્તોમાં ફેલાયો રોષનો માહોલ

શિવરાત્રી પહેલા દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિલલિંગ ગાયબ થવાની ઘટના સામે આવી છે. મંદિરમાંથી શિવલીંગ ગાયબ થતા શીવ ભક્તોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે. Source link

વાંચન ચાલુ રાખો