મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો