બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી નોટિસ, જો આ કામ કરવાનું ચૂક્યા તો પાછળથી પસ્તાશો

બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી નોટિસ, જો આ કામ કરવાનું ચૂક્યા તો પાછળથી પસ્તાશો

Final Up to date:Mar 04, 2026 8:01 PM IST સૂચનામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, બેંક ખાતાની વિગત અપડેટ કરવાથી વ્યાજ સીધુ ખાતામાં જમા થઈ જશે. તેની સાથે જ જ્યારે બોન્ડનું રિડેમ્પશન થશે, તો રકમ પણ સીધી ગ્રાહકના ખાતામાં પહોંચી શકશે. Source link

વાંચન ચાલુ રાખો
1-3 વર્ષની FD કરાવવા માટે લાગી લાંબી લાઈન! એવો તો શું ફાયદો જોઈ ગયા છે લોકો?

1-3 વર્ષની FD કરાવવા માટે લાગી લાંબી લાઈન! એવો તો શું ફાયદો જોઈ ગયા છે લોકો?

રિપોર્ટ જણાવે છે કે, 1-3 વર્ષનું બકેટ બેંકોની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ વ્યૂહરચનાના હિસાબથી બંધબેસે છે. EBLR સંબંધિત લોન પ્રાઈસિંગના કારણે બેંકોને બહુ લાંબાગાળાની લાયબિલિટી લોક કરવાની જરૂરત ઓછી થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
હડતાલના કારણે સતત 4 દિવસ બંધ રહેવાની છે બેંકો, શાખાએ જતા પહેલા રજાનું આ લિસ્ટ જોતા જજો

હડતાલના કારણે સતત 4 દિવસ બંધ રહેવાની છે બેંકો, શાખાએ જતા પહેલા રજાનું આ લિસ્ટ જોતા જજો

આ સ્થિતિમાં જો હડતાળ થાય છે તો બેંકો સતત ચાર દિવસ સુધી બંધ રહી શકે છે, જેના કારણે તાત્કાલિક બેંકિંગ કામકાજ માટે આવનારા લોકોને મુશ્કેલી પડી શકે છે. દેશભરના બેંક કર્મચારીઓ લાંબા સમયથી 5 દિવસ કામ અને 2 દિવસ રજા માટે માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓ પર કામનું દબાણ […]

વાંચન ચાલુ રાખો