ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ સરકારનું સત્તાવાર નિવેદન
ભારત પર ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યા બાદ પહેલી વાર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ મીડિયા સામે આવ્યા છે. તેઓ ટેરિફ અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર સરકારનો ઔપચારિક પક્ષ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ ભારતના ભવિષ્યને 4 ચાંદ લગાવી દેશે. તેમણે 140 કરોડ ભારતવાસીઓને શુભકામના આપતા […]
વાંચન ચાલુ રાખો