IND Vs PAK: પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે તો શું થશે? 15મી ફેબ્રુઆરીની મેચ પહેલા આ વાત સમજવી જરુરી

IND Vs PAK: પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે તો શું થશે? 15મી ફેબ્રુઆરીની મેચ પહેલા આ વાત સમજવી જરુરી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ સુધી T20 વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય પર પહોંચ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડાએ સોમવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, માનવામાં આવે છે કે આ દરમિયાન થયેલી ચર્ચામાં શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ મોકલવી જોઈએ, ટુર્નામેન્ટમાં ભાગ લેવો જોઈએ કે નહીં, કે પછી 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો […]

વાંચન ચાલુ રાખો