પ્રયાગરાજ જવા ગુજરાતીઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ, 30 જુલાઇથી ટિકિટ બુકિંગ કરી શકાશે
Veraval Prayagraj Particular Practice : પ્રયાગરાજ જવા માટે ગુજરાતના લોકો માટે ભારતીય રેલવે દ્વા ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મુસાફરીની વધારાની માંગને પહોંચી વળવા માટે વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન મર્યાદિત સમય માટે બંને શહેરોને જોડશે અને આ પ્રદેશો વચ્ચે મુસાફરી કરતા મુસાફરો […]
વાંચન ચાલુ રાખો