સુરતમાં નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ: સહજાનંદ અને ગજાનંદ નામે વેચાતું શંકાસ્પદ ઘી જપ્ત
Final Up to date:Mar 13, 2026 12:16 PM IST સુરતમાં “શ્રી સહજાનંદ ગાય ઘી” અને “શ્રી ગજાનંદ ગાય ઘી” નામે પેકિંગ કરીને આ શંકાસ્પદ ઘી બજારમાં વેચવામાં આવતું હતું. સ્થળ પરથી કુલ 2228 ડબ્બાઓમાં ભરાયેલા અંદાજે 583.800 લીટર જેટલું ઘી મળ્યું છે. પોલીસ કાર્યવાહી દરમિયાન નિહાર ભરતભાઈ મોવલિયા નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. સુરત: શહેરમાં […]
વાંચન ચાલુ રાખો