ઠાકોર સમાજ રાતે 3 વાગે કેમ એકઠો થયો? ગેનીબેને આપ્યો જવાબ
ગાંધીનગર ખાતે રાતે ત્રણ વાગ્યે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. મહાસંમેલન ખાતે હાજર ગેનીબેન ઠાકોરે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. સાથે જ એવું પણ જણાવ્યું હતું કે ઠાકોર સમાજનું મહાસંમેલન રાત્રે ત્રણ વાગ્યે કેમ બોલાવવામાં આવ્યું. Source link
વાંચન ચાલુ રાખો