મથુરા-વૃંદાવન જાવ તો આ 5 સ્થળો પર જરુર જજો, મનને શાંતિ મળશે

મથુરા-વૃંદાવન જાવ તો આ 5 સ્થળો પર જરુર જજો, મનને શાંતિ મળશે

Mathura-Vrindavan Locations Go to : ભગવાન કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન એવા પવિત્ર સ્થળો છે જ્યાં દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વાર તો જવા માંગે છે. આ સ્થળો મંદિરો, કથાઓ અને ભક્તિમય વાતાવરણ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. મથુરા એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, જ્યારે વૃંદાવનમાં તેમણે પોતાની બાળ લીલાઓ […]

વાંચન ચાલુ રાખો
પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

01 દ્વારકા: પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં 6.93 […]

વાંચન ચાલુ રાખો