Yoga for Deep Sleep: મોડી રાત સુધી ઊંઘ નથી આવતી? બાબા રામદેવ પાસેથી જાણો સારી ઊંઘ માટેના યોગાભ્યાસ
રાત્રે 7-8 કલાકની શાંતિભરી ઊંઘ ફક્ત તમારા શરીરને જ નહીં પણ તમારા મનને પણ શાંત કરે છે. સારી ઊંઘ તમારા શરીરને જાળવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારી ઊંઘ ચયાપચયને વેગ આપે છે અને ઉર્જા ચક્રને નિયંત્રિત કરે છે. શાંત ઊંઘ હૃદય, મગજ અને પાચન માટે મલમ છે. યોગ ગુરુ સ્વામી રામદેવે જણાવ્યું […]
વાંચન ચાલુ રાખો