મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર
મનસુખ વસાવા દ્વારા આજે ન્યુઝ 18 સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમા તેમણે ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે તેમણે ચૈતર વસાવાને લઈને શું કહ્યું જાણે તેના વીશે સંપૂર્ણ માહિતી. Source link
વાંચન ચાલુ રાખો