અમિત શાહે કહ્યું – મમતા રાજમાં રોજ થતી હતી ઘુસણખોરી, હવે ઘૂસણખોરો પરત ફરી રહ્યા છે

અમિત શાહે કહ્યું – મમતા રાજમાં રોજ થતી હતી ઘુસણખોરી, હવે ઘૂસણખોરો પરત ફરી રહ્યા છે

Amit Shah Gujarat Go to : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને 600 હેક્ટર જમીન બીએસએફને સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અગાઉ મમતા બેનર્જીના શાસનકાળમાં દરરોજ ઘૂસણખોરી થતી હતી, પરંતુ હવે ઘૂસણખોરો જાતે જ પાછા ફરવા […]

વાંચન ચાલુ રાખો