વડોદરા કાર અકસ્માત: સુપ્રીમ કોર્ટે આરોપીની જામીનને પડકારતી ગુજરાત સરકારની અરજી ફગાવી

વડોદરા કાર અકસ્માત: સુપ્રીમ કોર્ટે આરોપીની જામીનને પડકારતી ગુજરાત સરકારની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે વડોદરામાં 2025ના કાર અકસ્માત કેસમાં સંડોવાયેલા 23 વર્ષીય યુવાનને જામીન આપવાના હાઇકોર્ટના આદેશને પડકારતી ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને નવ અન્ય ઘાયલ થયા હતા. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે નશાની હાલતમાં વાહન ચલાવવાના આરોપમાં યુવાનને આપવામાં આવેલા જામીનમાં […]

વાંચન ચાલુ રાખો
સાબરકાંઠાની દીકરીએ પિતાનું સપનું પૂરૂં કર્યું, પહેલા જ પ્રયત્ને પાસ કરી જજની પરીક્ષા, ગુજરાતમાં મેળવ્યો ત્રીજો ક્રમ

સાબરકાંઠાની દીકરીએ પિતાનું સપનું પૂરૂં કર્યું, પહેલા જ પ્રયત્ને પાસ કરી જજની પરીક્ષા, ગુજરાતમાં મેળવ્યો ત્રીજો ક્રમ

Final Up to date:Mar 13, 2026 3:17 PM IST ગરિમાના પરિવારમાં તેમના દાદી, માતા અને નાનો ભાઈ છે. તેમના પિતા પણ એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા હતા. પિતાનું એક મોટું સપનું હતું કે, તેમની દીકરી જજ બને. ગરિમાએ પોતાની મહેનત અને લગનથી પિતાનું આ સપનું સાકાર કરી બતાવ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો
મારામારી કેસમાં દેવાયત ખવડને હંગામી રાહત

મારામારી કેસમાં દેવાયત ખવડને હંગામી રાહત

લોક કલાકાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત મળી છે. અમદાવાદના ચાંગોદર ખાતે થયેલી માથાકૂટ મુદ્દે તેમણે આગોતરા જામીન અરજી કરી હતી, આ મામલે કોર્ટે તેમને હંગામી રાહત આપી છે. Source link

વાંચન ચાલુ રાખો
બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીનનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ જમીનનો કબજો પાછો મેળવવાની મંજૂરી આપી છે. કોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે આશ્રમ પરિસરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. અહેવાલો અનુસાર, આ જમીનનો ઉપયોગ 2030 […]

વાંચન ચાલુ રાખો
વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મંદિરના પૂજારી જમીનના માલિક નથી, પરંતુ તે માત્ર મંદિરના સેવક હોય છે. કોર્ટે એક પૂજારીની અપીલ ફગાવી દીધી જેણે જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિરની જમીન પર માલિકીનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો આપતાં ન્યાયાધીશ જે.સી. દોશીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વર્ષો સુધી […]

વાંચન ચાલુ રાખો