બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીનનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ જમીનનો કબજો પાછો મેળવવાની મંજૂરી આપી છે. કોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે આશ્રમ પરિસરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. અહેવાલો અનુસાર, આ જમીનનો ઉપયોગ 2030 […]

વાંચન ચાલુ રાખો
વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મંદિરના પૂજારી જમીનના માલિક નથી, પરંતુ તે માત્ર મંદિરના સેવક હોય છે. કોર્ટે એક પૂજારીની અપીલ ફગાવી દીધી જેણે જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિરની જમીન પર માલિકીનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો આપતાં ન્યાયાધીશ જે.સી. દોશીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વર્ષો સુધી […]

વાંચન ચાલુ રાખો
“ધુરંધર” ના એક ડાયલોગ પર વિવાદનો મધપૂડો છંછેડાયો, ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

“ધુરંધર” ના એક ડાયલોગ પર વિવાદનો મધપૂડો છંછેડાયો, ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

બોક્સ ઓફિસ પર સફળ રહેલી બોલિવૂડ ફિલ્મ “ધુરંધર” એ એક નવો વિવાદ ઉભો કર્યો છે. બલૂચ સમુદાયના કેટલાક સભ્યોએ ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહી કરવાની અને વિવાદાસ્પદ સંવાદ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ટીઓઆઈના અહેવાલ મુજબ, ગાંધીનગરના રહેવાસી યાસીન બલોચ અને બનાસકાંઠાના અયુબખાન બલોચે તેમની અરજીમાં ફિલ્મના દિગ્દર્શક આદિત્યધર […]

વાંચન ચાલુ રાખો