નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Growth Company) દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખથી 20 લાખ સુધીની લોન પર વ્યાજ સહાયનો લાભ મળી શકે છે. આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની […]

વાંચન ચાલુ રાખો
મોટા સમાચાર: પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો પર થયેલા કેસો પરત ખેંચાયા

મોટા સમાચાર: પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો પર થયેલા કેસો પરત ખેંચાયા

CNN title, brand and all related parts ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN brand are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or brand on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો
અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો, છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો, છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

ગુજરાતમાં સાયબર ગુનેગારો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ગુજરાત પોલીસની ટેકનિકલ કુશળતાના પરિણામે અમરેલીની નામદાર કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે 7 વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. બનાવની હકીકત એવી હતી કે જૂન 2023 માં ફરિયાદી પિયુષભાઈ […]

વાંચન ચાલુ રાખો
TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

ટેટને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે શિક્ષકોને નિવૃત્તિના પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેમને ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય અનુસાર, નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને TET પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. આનાથી રાજ્યભરના હજારો અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોને ભારે રાહત મળી છે, રાજ્ય […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ  લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો
આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

ઓટોમોબાઇલ જાયન્ટ મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન ખરીદવા અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹4,960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખોરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી જમીન ખરીદવાને મંજૂરી આપી હતી, […]

વાંચન ચાલુ રાખો
આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે, જે દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક આ મંદિરમાં ગુરુવારથી ત્રણ દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ ઉત્સવ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિર પરના […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.  ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી […]

વાંચન ચાલુ રાખો
ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

Gujarat DGP : ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે.  ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે.  હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી […]

વાંચન ચાલુ રાખો
નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

Completely satisfied New Yr 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  નવા વર્ષના હર્ષોલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નાગરીકોને અપીલ કરી છે.  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

વાંચન ચાલુ રાખો
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Authorities : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતે મેળવી ખાસ સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગુજરાતે મેળવી ખાસ સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Gujarat Information : પ્રગતિશીલ નીતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આ સકારાત્મક ગતિ રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે, જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા આહિર ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અહેવાલો અનુસાર જેઠા આહીર ભરવાડે નાફેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓને સમય આપવા અને તેમની અન્ય જવાબદારીઓ નિભાવવા માટે આ નિર્ણય લીધો છે. જેઠા ભરવાડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભાજપ અનેક સંગઠનાત્મક ફેરફારો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટના નિયમમાં છુટછાટ આપી | Reward Metropolis Liquor Guidelines No Neee Allow For Non Gujarat Guests

ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટના નિયમમાં છુટછાટ આપી | Reward Metropolis Liquor Guidelines No Neee Allow For Non Gujarat Guests

Reward Metropolis Liquor Allow Guidelines In Gujarati : ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ સંબંધિત નિયમોમાં વધુ છુટછાટ આપી છે. દારૂબંધીની ગુલબાંગો વચ્ચે રાજ્ય સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારુ પીવાના નિયમમાં છુટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમા ગુજરાત બહારના લોકો અને વિદેશી નાગિરકો માટે ગિફ્ટ સિટીમાં દારુ પીવા માટે […]

વાંચન ચાલુ રાખો
રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી

રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી

Gujarat IAS Switch Checklist : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે.  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારે 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન […]

વાંચન ચાલુ રાખો
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કેટલા અમીર છે ? 70, 80 કે 90 કરોડ નહીં, પણ આટલી છે કુલ સંપત્તિ – Gujarati Information | Internet price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja – web price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કેટલા અમીર છે ? 70, 80 કે 90 કરોડ નહીં, પણ આટલી છે કુલ સંપત્તિ – Gujarati Information | Internet price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja – web price of Ravindra Jadejas spouse and minister Gujarat authorities Rivaba Jadeja

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર એક પાવરહાઉસ છે, પરંતુ હવે તેમની પત્નીએ નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. અમે રીવાબા જાડેજા વિશે વાત કરી રહ્યા છીએ, જેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. Source link

વાંચન ચાલુ રાખો