ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો!
ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો છે. પ્રમુખ ડૉ. આશિષ દવે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ટીમની પ્રથમ બેઠકમાં પદાધિકારીઓને સંગઠન મજબૂત કરવા, પ્રજાલક્ષી યોજનાઓ અને વિકાસકાર્યોને ગ્રાઉન્ડ લેવલે પહોંચાડવા માર્ગદર્શન આપ્યું. Source link
વાંચન ચાલુ રાખો