29મી માર્ચે ગુજકેટ: પરિક્ષાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન? સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

29મી માર્ચે ગુજકેટ: પરિક્ષાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન? સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

Final Up to date:Mar 17, 2026 9:10 AM IST રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના કુલ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે તમામ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ફોટો આઇડી રાખવું પડશે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે. અમદાવાદ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ […]

વાંચન ચાલુ રાખો