પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર સમાજને મહત્વની વાત કરી
સુરતના વિજ્ઞાનકેન્દ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પેટેલે જે નિવેદન આપ્યું તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમા તેમણે સમાજમાં ચાલતા લેઉઆ અને કડવા વિભાજન પર એકતાનું આહ્વાન કર્યું. જેમા તેમણે જણાવ્યું એકતામાં જ સમાજની સાચી શક્તિ છે. Source link
વાંચન ચાલુ રાખો