બાપુ બોલ્યા: “કીર્તિને પકડીને ધોકાવો એટલે બધું માની જશે.”

બાપુ બોલ્યા: “કીર્તિને પકડીને ધોકાવો એટલે બધું માની જશે.”

મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે સ્નાન કરવા કીર્તિ પટેલ કૂદી પરંતુ એના વિવાદના છાંટા હવે ચારેકોર ઊડી રહ્યા છે. પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ નામ લીધા વિના કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ લગાવ્યા. બજરંગદાસ બાપુએ કહ્યું કે એજન્ટની જેમ બની બેઠેલા સાધુઓ બે નંબરના ધંધા કરે છે. એટલું જ નહીં કોઈ છોકરીઓને છોડતા નથી, […]

વાંચન ચાલુ રાખો