ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને […]

વાંચન ચાલુ રાખો
PM Kisan Yojana: ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતોએ કરવું પડશે આ કામ, નહીં તો અટકી શકે છે 23મો હપ્તો

PM Kisan Yojana: ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતોએ કરવું પડશે આ કામ, નહીં તો અટકી શકે છે 23મો હપ્તો

PM Kisan Yojana twenty third Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાખો લાયક ખેડૂતો નોંધાયેલા છે અને હાલમાં આ ખેડૂતો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અગાઉ જારી કરાયેલા હપ્તાની જેમ આ હપ્તામાં પણ રૂ.2,000 ની રકમ મળશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જો તમે પણ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક […]

વાંચન ચાલુ રાખો