Agri Suggestions: કપાસના અવશેષમાંથી બનાવો કુદરતી ખાતર, ખર્ચ ઘટશે અને જમીન સુધરશે
Final Up to date:Jan 24, 2026 8:31 AM IST Farmer Information: સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસની કાપણી પૂર્ણ થયા બાદ ખેતરોમાં સુકાયેલા છોડ, ડાળીઓ અને પર્ણના ઢગલા જોવા મળે છે. મોટા ભાગે ખેડૂતો તેને સળગાવી દે છે, પરંતુ કૃષિ નિષ્ણાતો કહે છે કે આ અવશેષો ખેતી માટે અમૂલ્ય સંપત્તિ છે. યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાથી કપાસના અવશેષોમાંથી ઓછી […]
વાંચન ચાલુ રાખો