ભગવાનને ચઢાવેલા ફૂલમાંથી આ યુવતી બનાવે છે રંગ, હોળીમાં ત્વચાને નહીં થાય નુકસાન
Final Up to date:Feb 20, 2026 2:57 PM IST હોળી અને ધુળેટી રંગોનો આનંદમય તહેવાર છે, પરંતુ કેમિકલયુક્ત રંગોથી થતી ત્વચા અને પર્યાવરણને હાનિ અંગે લોકો હવે વધુ જાગૃત બન્યા છે. આ જાગૃતિ વચ્ચે સુરતની યુવતી મૈત્રી જરીવાલાએ એક અનોખી અને સરાહનીય પહેલ કરી છે. શહેરના મંદિરોમાં રોજ નીકળતા ફૂલોના કચરાનો ઉપયોગ કરીને તેઓ સંપૂર્ણ […]
વાંચન ચાલુ રાખો