રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’, 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ
Ahmedabad Rathyatra Safety: 16 જુલાઈએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પોલીસ વિવિધ પગલાં લઈ રહી છે. રથયાત્રાની તૈયારીમાં ઝોન-7ના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) શિવમ વર્માએ આઠ પોલીસ સ્ટેશન વિસ્તારો અને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)માં ‘ઓપરેશન ક્લીન સ્વીપ’નું નિરીક્ષણ કર્યું. રવિવાર સવારે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી માત્ર 24 કલાકના સમયગાળામાં […]
વાંચન ચાલુ રાખો