રાજકોટ એઇમ્સના રેસિડન્ટ ડોક્ટરે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
Final Up to date:Mar 14, 2026 11:01 AM IST એઈમ્સમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર રતનકુમાર મેઘવાળ નામના તબીબે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવ્યું રાજકોટ: એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડન્ટ તબીબ દ્વારા […]
વાંચન ચાલુ રાખો