ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો