શ્રાદ્ધમાં પૂર્વજોને ખુશ કરવા હોય અને તેમના આશીર્વાદ લેવા હોય તો આટલું કામ ચોક્કસથી કરજો, જો આ તક ચૂક્યા તો…. – Gujarati Information | Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings – Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings

શ્રાદ્ધમાં પૂર્વજોને ખુશ કરવા હોય અને તેમના આશીર્વાદ લેવા હોય તો આટલું કામ ચોક્કસથી કરજો, જો આ તક ચૂક્યા તો…. – Gujarati Information | Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings – Shraddh Ideas for Hindu Practices That Convey Peace Wealth and Ancestral Blessings

1. પૂર્વજોનું શ્રાદ્ધ હંમેશા બપોરે કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, બપોરનો સમય પિતૃ દેવ માટે ખાસ માનવામાં આવે છે. પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે હંમેશા દક્ષિણ તરફ મુખ રાખીને બેસો. આવું એટલા માટે કેમ કે, આ દિશાને પિતૃલોકની દિશા માનવામાં આવે છે. પિતૃ પક્ષ સંબંધિત કાર્ય સૂર્યાસ્ત સમયે ન કરવું જોઈએ. એવું માનવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ? – Gujarati Information | That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion – That is the Richest Temple in India with Unbelievable Wealth and Devotion

આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. […]

વાંચન ચાલુ રાખો