રાજુ કરપડાએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

રાજુ કરપડાએ વાયરલ ઓડિયો ક્લિપ અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

Final Up to date:Feb 15, 2026 5:16 PM IST રાજુ કરપડાએ કથિત રીતે ભાજપ નેતા સાથે વાતચિત કરી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ કરવા બદલ આપના ડોક્ટર કરણ બારોટ, વિપુલ ઠાકોર, સ્વયં સાલવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. News18 રાજકોટ: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા હાલ ફરી ચર્ચામાં આવ્યા છે. કથિત રીતે તેમની કોઈ […]

વાંચન ચાલુ રાખો
અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

અમિત શાહના મત વિસ્તારમાં AAPનું શક્તિ પ્રદર્શન! કેજરીવાલ, ઈટાલિયા અને ઈસુદાનના ભાજપ પર આક્રમક પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. નિકોલમાં યોજાનારી સભા રદ્દ થતા આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાઈ. જ્યાં ભાજપ સામે AAPના નેતાઓએ આક્રમક નિવેદનો કર્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો