Nationwide Docs Day 2026 :  નેશનલ ડોક્ટર ડે 1 જુલાઇએ કેમ મનાવવામાં આવે છે, જાણો મહત્વ અને ઇતિહાસ

Nationwide Docs Day 2026 : નેશનલ ડોક્ટર ડે 1 જુલાઇએ કેમ મનાવવામાં આવે છે, જાણો મહત્વ અને ઇતિહાસ

Nationwide Docs Day 2026 Date, Historical past : ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. તે ડોક્ટર છે જે કોઈ વ્યક્તિને મોતના મોઢામાંથી બહાર કાઢીને તેને નવું જીવન આપવા માટે તમામ પ્રયત્નો કરે છે. ડોકટરોના આ યોગદાન માટે આભાર અને સન્માન વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 જુલાઈને આપણા દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસના રૂપમાં ઉજવવામાં […]

વાંચન ચાલુ રાખો
World Music Day : સંગીત માત્ર મનોરંજન નથી, તે ઉપચાર છે! જાણો મ્યુઝિક થેરાપીના ફાયદા

World Music Day : સંગીત માત્ર મનોરંજન નથી, તે ઉપચાર છે! જાણો મ્યુઝિક થેરાપીના ફાયદા

Music Remedy Advantages : સંગીત વગર દુનિયા સુની સુની લાગે છે. બાળકો, વૃદ્ધ હોય કે યુવાન દરેકના જીવનમાં સંગીત ખૂબ મહત્વનું છે. તે માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ વ્યક્ત કરવા અને માનસિક શાંતિ મેળવવાની અસરકારક રીત પણ માનવામાં આવે છે. જ્યારે પણ આપણું મન ઉદાસ અથવા ખુશ હોય છે, ત્યારે આપણે સંગીત સાંભળવાનું પસંદ […]

વાંચન ચાલુ રાખો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ મનાવાય છે? જાણો ઇતિહાસ, થીમ, મહત્વ અને આ વખતે શું છે ખાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ મનાવાય છે? જાણો ઇતિહાસ, થીમ, મહત્વ અને આ વખતે શું છે ખાસ

Worldwide Yoga Day 2026 Date, Theme, Historical past : ભારતની હજાર વર્ષ જૂની યોગ પરંપરાને વૈશ્વિક સન્માન આપનાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ આજે વિશ્વના સૌથી મોટા સ્વાસ્થ્ય અને વેલનેસ અભિયાનમાં સામેલ થયો છે. આ અવસર પર કરોડો લોકો યોગ કરે છે અને વધુ સારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સંતુલિત જીવનનો સંદેશ આપે છે. યોગ માત્ર […]

વાંચન ચાલુ રાખો
વિશ્વ પર્યાવરણ દિવસ કેમ મનાવાય છે? જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

વિશ્વ પર્યાવરણ દિવસ કેમ મનાવાય છે? જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

World Surroundings Day 2026 : વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા દેશો તેને નવી થીમ સાથે હોસ્ટ કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઇતિહાસ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. તેની સ્થાપના […]

વાંચન ચાલુ રાખો
World Thalassemia Day 2026 : વિશ્વ થેલેસેમિયા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો કારણ અને મહત્વ

World Thalassemia Day 2026 : વિશ્વ થેલેસેમિયા દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો કારણ અને મહત્વ

World Thalassemia Day 2026 Date :  વિશ્વ થેલેસેમિયા દિવસ દર વર્ષે 8 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે થેલેસેમિયા વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. થેલેસેમિયા એ એક ગંભીર આનુવંશિક રક્ત વિકાર છે જે માતા-પિતાથી બાળકોમાં ફેલાય છે. આ રોગ શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયાને અસર કરે છે, જેના […]

વાંચન ચાલુ રાખો
Gujarat Day 2026 : ગુજરાત સ્થાપના દિવસ 1 મે ના રોજ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ, મહત્વ અને કારણ

Gujarat Day 2026 : ગુજરાત સ્થાપના દિવસ 1 મે ના રોજ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ, મહત્વ અને કારણ

Gujarat Day 2026 : ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે ના રોજ મનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઇ હતી.  આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર યોજવામાં આવે છે. આ દિવસને  ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી […]

વાંચન ચાલુ રાખો
World Happiness Day 2026: વર્લ્ડ હેપીનેસ ડે 2026 ઇતિહાસ, થીમ અને મહત્વ

World Happiness Day 2026: વર્લ્ડ હેપીનેસ ડે 2026 ઇતિહાસ, થીમ અને મહત્વ

વર્લ્ડ હેપ્પીનેસ ડે 2026 થીમ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ ઉજવવા માટે ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની થીમ સોશિયમ મીડિયા અને હેપ્પીનેસ (Social Media & Happiness) છે. આ થીમ પસંદ કરવાનો હેતુ, સુખાકારી પર ડિજિટલ ટેકનોલોજીની અસરોની સમજણ આપવાનો છે. તે ડિજિટલ યુગમાં ખુશી માટે ટેકનોલોજીનો ઉપયોગ, જોડાણને પ્રોત્સાહન આપવા અને માનસિક […]

વાંચન ચાલુ રાખો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે? જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે? જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ

Worldwide Ladies’s Day 2026 Date : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.  મહિલાઓની હિંમત વધારવા, તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી […]

વાંચન ચાલુ રાખો
Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Kalupur Swaminarayan Mandir Sthapna Diwas : સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણની હાજરીમાં થયુ હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર 204 વર્ષ જૂનું છે.  કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો […]

વાંચન ચાલુ રાખો
વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

Worldwide Mom Language Day 2026 : વિશ્વ માતૃભાષા દિવસની દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા […]

વાંચન ચાલુ રાખો
આજનો ઇતિહાસ 16 ફેબ્રુઆરી : ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ કોને કહેવામાં આવે છે? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજનો ઇતિહાસ 16 ફેબ્રુઆરી : ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ કોને કહેવામાં આવે છે? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Immediately Historical past 16 February : આજે તારીખ 16 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસ  વિશે વાત કરીએ તો ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક દાદા સાહેબ ફાળકોની પુણ્યતિથિ છે. 30 એપ્રિલ 1870માં જન્મેલા દાદા સાહેબ ફાળકનું 16 ફેબ્રુઆરી 1944ના રોજ અવસાન થયુ હતુ. તેમની યાદમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1969થી ફિલ્મો-મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન […]

વાંચન ચાલુ રાખો
આજનો ઇતિહાસ 31 ડિસેમ્બર: ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી હતી?

આજનો ઇતિહાસ 31 ડિસેમ્બર: ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી હતી?

At the moment historical past 31 December : આજે તારીખ 31 ડિસેમ્બ છે અને કેલેન્ડર વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 525 વર્ષ પહેલા આજના દિવસે ભારતને ગુલામ બનાવનાર બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. આ ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં ભારતમાં વેપારના બહારને પગપેસારો કર્યો અને ત્યારબાદ ભારત પર […]

વાંચન ચાલુ રાખો
Kisan Day 2025 | રાષ્ટ્રીય કિસાન દિવસ 23 ડિસેમ્બરે કેમ ઉજવાય છે? ચૌધરી ચરણ સિંહ કોણ હતા?

Kisan Day 2025 | રાષ્ટ્રીય કિસાન દિવસ 23 ડિસેમ્બરે કેમ ઉજવાય છે? ચૌધરી ચરણ સિંહ કોણ હતા?

Nationwide Farmers Day 2025 Historical past and Significance : રાષ્ટ્રિય કિસાન દિવસ 2025 ઇતિહાસ અને મહત્વ કિસાન દિવસ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવાય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી, ખેડૂતનું ખાસ મહત્વ છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ, ખેડૂતોના અમૂલ્ય યોગદાનને સમ્માનિત કરવા માટે ઉજવાય છે. ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે. […]

વાંચન ચાલુ રાખો