નડિયાદમાં શાકભાજીની 5 દુકાનો ભડભડ સળગી
નડિયાદની સંતરામ સબ યાર્ડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગની આ ઘટનાને પગલે માર્કેટમાં આવેલી 5 જેટલી શાકભાજીની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા, જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે […]
વાંચન ચાલુ રાખો