અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

આ કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલવે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Finances 2026: અમદાવાદ AMC દ્વારા ₹ 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

Ahmedabad Finances 2026: અમદાવાદ AMC દ્વારા ₹ 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

Ahmedabad AMC Finances 2026: અમદાવાદ એએમસીનું બજેટ 2026-27 રજૂ થયું છે. અમદાવાદ મ્યુનિસિયપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાંકીયવ ર્ષ 2026-27 માટે કુલ 17018 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2025-26ના સુધારેલા બજેટનું કુલ કદ 14001 કરોડ રૂપિયા હતું. એટલે કે અમદાવાદ એએમસીના બજેટમાં 21 ટકાનો ધારો થયો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad: અમદાવાદ AMCનું બજેટ આજે રજૂ થશે, ચૂંટણી વર્ષની અસર દેખાશે

Ahmedabad: અમદાવાદ AMCનું બજેટ આજે રજૂ થશે, ચૂંટણી વર્ષની અસર દેખાશે

Ahmedabad AMC Funds 2026 Information: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાંકીય વર્ષ 2026-27 નું બજેટ આજે રજૂ થશે. આજે અમદાવાદના મ્યુ. કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવાાં આવશે. આ વખતે અમદાવાદ AMCની ચૂંટણી યોજવાની છે, જેના પગલે બજેટ 2026-27માં મોટા પ્રમાણમાં વિકાસના કામોની ઘોષણા થઇ શકે છે. ઉપરાંત અમદાવાદમાં યોજાનાર 2030માં કોમન […]

વાંચન ચાલુ રાખો
સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય, અમદાવાદ ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી લંબાયો

સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય, અમદાવાદ ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી લંબાયો

Final Up to date:Jan 16, 2026 10:15 PM IST ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે. — વસ્ત્રાલથી રામોલ ટોલનાકા સુધી 4.1 કિ.મી. નવી ડ્રેનેજ લાઇન નંખાશે. શહેરના 100 જંકશનોનું બ્યુટિફિકેશન, 19 તૈયાર, 40 પર કામગીરી ચાલુ, જગન્નાથ મંદિર માર્ગ પરના ફેરિયા અને કામચલાઉ દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરવામાં […]

વાંચન ચાલુ રાખો