અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

અમદાવાદ સહિત આ મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, જાણો કોને-કોને મળી જવાબદારી

municipal firms: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આ પછી રાજ્ય સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ […]

વાંચન ચાલુ રાખો
બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીનનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ જમીનનો કબજો પાછો મેળવવાની મંજૂરી આપી છે. કોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે આશ્રમ પરિસરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. અહેવાલો અનુસાર, આ જમીનનો ઉપયોગ 2030 […]

વાંચન ચાલુ રાખો