અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?
અમદાવાદ:શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા છે. આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માગતા હોય તેમ ફરી આસારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોપલ–આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આસારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને […]
વાંચન ચાલુ રાખો