સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો! ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર
Final Up to date:Feb 02, 2026 3:13 PM IST નવા નિયમ મુજબ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવે, તો તરત ગુનો નોંધવામાં નહીં આવે. ફાઇલ તસવીર ગાંધીનગર: રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય […]
વાંચન ચાલુ રાખો