સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો! ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો! ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર

Final Up to date:Feb 02, 2026 3:13 PM IST નવા નિયમ મુજબ, જો કોઈ પોલીસ સ્ટેશનમાં સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવે, તો તરત ગુનો નોંધવામાં નહીં આવે. ફાઇલ તસવીર ગાંધીનગર: રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય […]

વાંચન ચાલુ રાખો