દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Final Up to date:October 03, 2024 11:10 AM IST જાફરાબાદી ભેંસની કિંમત ઊંચી હોય છે. તેમજ તેની પાડીની પણ કિંમત લાખોમાં બોલાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામના પશુપાલક પાસે જાફરાબાદી ખડેલી છે. આ ખડેલની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખડેલની માતા રોજનું 22 લિટર દૂધ આપે છે. X જાફરાબાદી નસલની […]

વાંચન ચાલુ રાખો
આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આરોપીએ તેની પત્ની અને બાળકને 6 વર્ષ પહેલા જ છોડી દીધા હતા. પિતાએ પોતાના 6 વર્ષ પહેલા તરછોડી દીધેલા દીકરાનું અપહરણ કરાવતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો