Secret mantra : આ મંત્રોથી કરો તમારી સવારની શરૂઆત, શાંતિ, સમૃદ્ધિ અને શક્તિ આપોઆપ આવશે – Gujarati Information | Begin your morning with these mantras, peace, prosperity and energy will come robotically – Begin your morning with these mantras, peace, prosperity and energy will come robotically

Secret mantra : આ મંત્રોથી કરો તમારી સવારની શરૂઆત, શાંતિ, સમૃદ્ધિ અને શક્તિ આપોઆપ આવશે – Gujarati Information | Begin your morning with these mantras, peace, prosperity and energy will come robotically – Begin your morning with these mantras, peace, prosperity and energy will come robotically

વિડિઓ VIDEO
Spread the love


જો તમે તમારા દૈનિક જીવનમાં મંત્રોચ્ચારને નિયમિત રીતે શામેલ કરો છો, તો તે તમારા જીવનમાં અનેક શુભ ફેરફારો લાવી શકે છે. મંત્રોનો જાપ મનને શાંત રાખે છે, વિચારશક્તિને પ્રબળ બનાવે છે અને આંતરિક ઉર્જાને જાગૃત કરે છે. દરરોજ સવારે આ મંત્રોના નિયમિત જાપથી તમને શારીરિક તેમજ માનસિક સ્તરે સંતુલન અને શાંતિનો અનુભવ થશે. સવારે આ મંત્રોનું સ્મરણ કરવાથી આખો દિવસ સકારાત્મકતા અને સુખથી ભરાઈ જશે.

જો તમે તમારા દૈનિક જીવનમાં મંત્રોચ્ચારને નિયમિત રીતે શામેલ કરો છો, તો તે તમારા જીવનમાં અનેક શુભ ફેરફારો લાવી શકે છે. મંત્રોનો જાપ મનને શાંત રાખે છે, વિચારશક્તિને પ્રબળ બનાવે છે અને આંતરિક ઉર્જાને જાગૃત કરે છે. દરરોજ સવારે આ મંત્રોના નિયમિત જાપથી તમને શારીરિક તેમજ માનસિક સ્તરે સંતુલન અને શાંતિનો અનુભવ થશે. સવારે આ મંત્રોનું સ્મરણ કરવાથી આખો દિવસ સકારાત્મકતા અને સુખથી ભરાઈ જશે.

1 / 6

कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्'  સવારે ઉઠતાની સાથે આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. નિંદ્રાથી જાગ્યા પછી સૌપ્રથમ તમારી હથેળીઓ તરફ નજર કરો અને ધીમા સ્વરે આ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરો. જાપ પૂર્ણ થયા બાદ તમારા હાથને હળવેથી ચહેરા પર ફેરવો. એવી માન્યતા છે કે આ રીતે દરરોજ મંત્રોચ્ચાર કરવાથી દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન બ્રહ્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રથા જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તેથી, તમારા દિવસની શરૂઆત આ મંત્રથી કરવી શુભ અને પાવન માનવામાં આવે છે. ( Credits: AI Generated )

कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्’ સવારે ઉઠતાની સાથે આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. નિંદ્રાથી જાગ્યા પછી સૌપ્રથમ તમારી હથેળીઓ તરફ નજર કરો અને ધીમા સ્વરે આ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરો. જાપ પૂર્ણ થયા બાદ તમારા હાથને હળવેથી ચહેરા પર ફેરવો. એવી માન્યતા છે કે આ રીતે દરરોજ મંત્રોચ્ચાર કરવાથી દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન બ્રહ્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ પ્રથા જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તેથી, તમારા દિવસની શરૂઆત આ મંત્રથી કરવી શુભ અને પાવન માનવામાં આવે છે. ( Credit: AI Generated )

2 / 6

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।।  ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને શક્તિશાળી મંત્રોમાંનું એક ગણાય છે. માન્યતા મુજબ, જો આ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને મન-મસ્તિષ્ક શુદ્ધ થાય છે. તેથી, દરરોજ સવારે ઉઠ્યા પછી આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. જાપ શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને આસન પર બેસો. મંત્રોચ્ચાર દરમિયાન રુદ્રાક્ષ અથવા તુલસીની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે અને આત્મિક શક્તિમાં વધારો થાય છે. ( Credits: Getty Images )

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।। ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને શક્તિશાળી મંત્રોમાંનું એક ગણાય છે. માન્યતા મુજબ, જો આ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને મન-મસ્તિષ્ક શુદ્ધ થાય છે. તેથી, દરરોજ સવારે ઉઠ્યા પછી આ મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. જાપ શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને આસન પર બેસો. મંત્રોચ્ચાર દરમિયાન રુદ્રાક્ષ અથવા તુલસીની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, મનમાં શાંતિ આવે છે અને આત્મિક શક્તિમાં વધારો થાય છે. ( Credit: Getty Photos )

3 / 6

“ॐ नमो भगवते वासुदेवाय नमः ”  ભગવાન વિષ્ણુને અર્પિત આ મંત્ર અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી માનવામાં આવે છે. જો દરરોજ સવારે અને સાંજે ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. આ મંત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ બને છે. આ મંત્રનો નિયમિત જાપ જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ખાસ કરીને ગુરુવારના દિવસે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. “ॐ नमो भगवते वासुदेवाय नमः ”  ભગવાન વિષ્ણુને અર્પિત આ મંત્ર અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી માનવામાં આવે છે. જો દરરોજ સવારે અને સાંજે ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. આ મંત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ બને છે. આ મંત્રનો નિયમિત જાપ જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ખાસ કરીને ગુરુવારના દિવસે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

“ॐ नमो भगवते वासुदेवाय नमः ” ભગવાન વિષ્ણુને અર્પિત આ મંત્ર અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી માનવામાં આવે છે. જો દરરોજ સવારે અને સાંજે ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. આ મંત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ બને છે. આ મંત્રનો નિયમિત જાપ જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ખાસ કરીને ગુરુવારના દિવસે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. “ॐ नमो भगवते वासुदेवाय नमः ” ભગવાન વિષ્ણુને અર્પિત આ મંત્ર અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી માનવામાં આવે છે. જો દરરોજ સવારે અને સાંજે ભક્તિપૂર્વક આ મંત્રનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. આ મંત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ બને છે. આ મંત્રનો નિયમિત જાપ જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ખાસ કરીને ગુરુવારના દિવસે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, આ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

4 / 6

ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।।  મહાલક્ષ્મી મંત્ર દેવી લક્ષ્મીને સમર્પિત છે, જેઓ સમૃદ્ધિ, ધન અને સુખની દેવી તરીકે પૂજાય છે. જો જીવનમાં આર્થિક તકલીફો અથવા નાણાકીય અડચણો આવી રહી હોય, તો દરરોજ સવારે શુદ્ધ મન અને શ્રદ્ધાભાવે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રના નિયમિત જાપથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ધનની વૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આ પ્રાર્થના મનમાં આશા અને આત્મવિશ્વાસ પણ વધારવા મદદ કરે છે. ( Credits: Getty Images )

ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।। મહાલક્ષ્મી મંત્ર દેવી લક્ષ્મીને સમર્પિત છે, જેઓ સમૃદ્ધિ, ધન અને સુખની દેવી તરીકે પૂજાય છે. જો જીવનમાં આર્થિક તકલીફો અથવા નાણાકીય અડચણો આવી રહી હોય, તો દરરોજ સવારે શુદ્ધ મન અને શ્રદ્ધાભાવે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રના નિયમિત જાપથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ધનની વૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આ પ્રાર્થના મનમાં આશા અને આત્મવિશ્વાસ પણ વધારવા મદદ કરે છે. ( Credit: Getty Photos )

5 / 6

“ ॐ ” આ મંત્ર જેટલો સરળ છે, એટલી જ તેની શક્તિ અદ્ભુત છે. જો દરરોજ સવારે શાંતિપૂર્ણ મનથી અને લયબદ્ધ તેનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવી શકાય છે. નિયમિત જાપથી એકાગ્રતા વધે છે અને મનના વિચારો પર નિયંત્રણ મેળવવામાં સહાય મળે છે. ઉપરાંત, આ મંત્ર શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે, જેનાથી આરોગ્યમાં સુધારો થાય છે. ( Credits: AI Generated )

“ ॐ ” આ મંત્ર જેટલો સરળ છે, એટલી જ તેની શક્તિ અદ્ભુત છે. જો દરરોજ સવારે શાંતિપૂર્ણ મનથી અને લયબદ્ધ તેનો જાપ કરવામાં આવે, તો મનમાં શાંતિ અને સ્થિરતા અનુભવી શકાય છે. નિયમિત જાપથી એકાગ્રતા વધે છે અને મનના વિચારો પર નિયંત્રણ મેળવવામાં સહાય મળે છે. ઉપરાંત, આ મંત્ર શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે, જેનાથી આરોગ્યમાં સુધારો થાય છે. ( Credit: AI Generated )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *