અંગદાનથી અમર બન્યું જીવન: રીટાબેન કોરાટના અંગદાનથી પાંચ લોકોને મળ્યું નવજીવન
પ્રાપ્ત વિગતો મુજબ, તા.22/01/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે રીટાબેન કોરાટે પોતાના દીકરા રાજ હરેશભાઈ કોરાટને ફોન કરી તબિયત બરાબર ન લાગતી હોવાનું જણાવતાં તેઓને ઘરે આવવા કહ્યું હતું. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે રીટાબેનને વોમિટ થતી હતી તેમજ શરીરમાં ભારે કમજોરી જણાતી હતી. તાત્કાલિક તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર […]
વાંચન ચાલુ રાખો