રોહિત શર્માના સ્થાને સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયાના T20 કેપ્ટન બન્યા હતા અને સૂર્યકુમાર યાદવ પાસેથી એ કમાન હવે શ્રેયસ અય્યરને મળી છે. પરંતુ, જ્યાં પહોંચવામાં સૂર્યકુમાર યાદવને 750 દિવસ લાગ્યા હતા, શ્રેયસ અય્યરે તેને માત્ર 16 દિવસમાં જ હાંસલ કરી લીધો છે.
