તૂટતા શેરબજારમાં કઈ સ્ટ્રેટેજી અપનાવતા હતા રાકેશ ઝુનઝુનવાલા? આજે બહાર આવી ગયું રહસ્ય

તૂટતા શેરબજારમાં કઈ સ્ટ્રેટેજી અપનાવતા હતા રાકેશ ઝુનઝુનવાલા? આજે બહાર આવી ગયું રહસ્ય

વર્લ્ડ WORLD
Spread the love


rakesh jhunjhunwala secretsrakesh jhunjhunwala secrets

દામાણીએ કહ્યું કે, જ્યારે બજારમાં મોટો ઘટાડો આવતો અને ચારે તરફ નિરાશાનો માહોલ હતો, ત્યારે ઝુનઝુનવાલા એક જ વાર પુનરાવર્તિત કરતા હતા, ભારતની વિકાસ યાત્રા પર વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો. દામાણીએ કહ્યું કે, ઝુનઝુનવાલા માનતા હતા કે, બજારમાં ઉતાર-ચઢાવ તો અસ્થાયી છે, પરંતુ ભારતની લાંબાગાળાની પ્રગતિ એક સ્થાયી સત્ય છે. આ વિચારે તેમની રોકાણ વ્યૂહરચનાઓનું દાયકાઓ સુધી માર્ગદર્શન કર્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *