Final Up to date:
આજના સમયમાં સોફા માત્ર બેસવા માટે જ નહીં, પરંતુ ઘરની સુંદરતા વધારવા માટે પણ મહત્વના છે. પરંતુ સતત વપરાશ, બાળકોની મસ્તી અને પાળતુ પ્રાણીઓને કારણે સોફા ખૂબ જ જલ્દી ગંદા થઈ જાય છે. ઘણીવાર ખાવા-પીવાની વસ્તુઓ ઢોળાવાથી ડાઘ પડે છે અને ભેજને કારણે વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે. જો તમે પણ ગંદા સોફાથી પરેશાન છો, તો હવે મોંઘા અને ઝેરી કેમિકલ્સ પાછળ ખર્ચ કરવાની જરૂર નથી. રસોડામાં રહેલી એક સામાન્ય વસ્તુથી તમે સોફાને એકદમ નવા જેવા જ બનાવી શકો છો.
