દ્વારકાના 21 ટાપુ ઉપર લોકોને ‘નો એન્ટ્રી’

દ્વારકાના 21 ટાપુ ઉપર લોકોને ‘નો એન્ટ્રી’

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી છે. દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરે આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મહત્વનું છે કે સમુદ્ર તટથી ત્રણ તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુ માંથી ફકત બે ટાપુ પર જ માનવ વસાહત છે. બાકીના ટાપુઓ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા.25/01/2026 થી તા.25/03/2026 સુધી યથાવત રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *