
તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક Canine ચોક્કસ લોકોને જોતાં જ ભસવાનું શરૂ કરી દે છે. એ સમયે તેઓ આક્રમક પણ દેખાઈ શકે છે. પરંતુ આ વર્તન પાછળનું સાચું કારણ શું છે? મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી. ચાલો સમજીએ કે Canine આવું કેમ કરે છે. 1 / 5

Dogની ઇન્દ્રિયો માનવ કરતાં અનેક ગણી વધુ સક્રિય હોય છે. તેઓ વ્યક્તિની હિલચાલ, શરીરભાષા અને વર્તનને તરત જ સમજી જાય છે. Canine માનવીની ગતિવિધિઓ પર ખૂબ નજીકથી નજર રાખે છે, તેથી તેઓ લોકોને સરળતાથી ઓળખી શકે છે. આ કારણે જ, કેટલાક લોકોને જોઈને જ તેઓ ચેતવણીરૂપે ભસવા લાગે છે.
2 / 5

જો તમે Dogની સામે શાંતિથી, આત્મવિશ્વાસપૂર્વક અને નિર્ભયતાથી ચાલો છો, તો તેના ભસવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ જો તમારી ચાલમાં ડર, ગભરાટ કે અચાનક હિલચાલ દેખાય, તો Canine તેને ખતરા તરીકે લે છે. આવા સંજોગોમાં Canine તરત જ ભસવાનું શરૂ કરે છે, કારણ કે તેને પોતાને જોખમમાં હોવાનો અહેસાસ થાય છે.
3 / 5

Dogની યાદશક્તિ પણ ખૂબ તેજ હોય છે. તેઓ ભૂતકાળની ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રાખે છે. જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં Dogને માર્યો હોય, ડરાવ્યો હોય અથવા નુકસાન પહોંચાડ્યું હોય, તો Canine તે વ્યક્તિને ઓળખીને ફરીથી ભસે છે. આ તેનો સ્વાભાવિક બચાવ પ્રતિક્રિયા હોય છે.
4 / 5

સામાન્ય રીતે, Canine ત્યારે ભસે છે જ્યારે તેને કોઈ વ્યક્તિથી ખતરો અનુભવાય. ભસવું એ તેનો પોતાને સુરક્ષિત રાખવાનો એક ઉપાય છે. પરંતુ જો Canine ભસતો હોય, તો ગભરાવાની જરૂર નથી. શાંતિ રાખો અને સમજદારીપૂર્વક વર્તન કરો. એકવાર Canine તમને ઓળખી લે અને તમને ખતરા તરીકે ન માને, તો તે તમારો મિત્ર પણ બની શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
5 / 5
ઘરે તમારા Pet Canine ને એકલું મૂકવાના છો, તો જાણી લો કેવી તૈયારી કરવી જરૂરી
