વિદેશી જહાજો માટે ₹6 લાખ કરોડ કેમ આપવાના? PM મોદીએ સમજાવ્યો આત્મનિર્ભર ભારતનો માસ્ટર પ્લાન, વાંચો આખું ભાષણ
વડાપ્રધાને કહ્યું કે કોઈ પણ દેશમાં ક્ષમતા અચાનક નથી આવતી પરંતુ તે પેઢીઓ દ્વારા નિર્મિત થાય છે અને જ્ઞાન, પરંપરા, આકરી મહેનત તેમજ અનુભવ દ્વારા નિખરે છે. તેમણે કહ્યું કે ઇતિહાસના લાંબા કાળખંડમાં, સદીઓની ગુલામીએ દેશની ક્ષમતા પ્રત્યે હીનતાની ભાવના ભરી દીધી હતી, અને અન્ય દેશોથી આયાતિત વિચારધારાએ સમાજમાં આ ધારણાને ઉંડાણપૂર્વક બેસાડી દીધી હતી […]
વાંચન ચાલુ રાખો