મેથી પાક રેસીપી: હાડકાની મજબૂતી અને સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ વાનગી, નોંધી લો રેસીપી

મેથી પાક રેસીપી: હાડકાની મજબૂતી અને સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ વાનગી, નોંધી લો રેસીપી

Methi Pak Recipe: શિયાળા દરમિયાન સારૂં સ્વાસ્થ્ય જાળવવા માટે ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં વિવિધ લાડુથી લઈને સાગ સુધીનો સમાવેશ થાય છે. જોકે એક વાનગી છે, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં બનાવવામાં આવે છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. આ વાનગીનું નામ મેથી પાક […]

વાંચન ચાલુ રાખો
અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

Final Up to date:Jan 28, 2026 10:06 PM IST અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાવાનો છે. ત્યારે જાણો આ 3 દિવસના કાર્યક્રમોની રૂપરેખાથી લઈને સંપૂર્ણ માહિતી. અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા […]

વાંચન ચાલુ રાખો
વેલેન્ટાઇન ડે પહેલા ચહેરો પર આવી જશે ચાંદી જેવી ચમક, 15 દિવસ સુધી રાત્રે લગાવો આ ફેસ માસ્ક

વેલેન્ટાઇન ડે પહેલા ચહેરો પર આવી જશે ચાંદી જેવી ચમક, 15 દિવસ સુધી રાત્રે લગાવો આ ફેસ માસ્ક

વેલેન્ટાઇન ડે આવે તે પહેલાં જ છોકરીઓ તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને ડેટ નાઇટ માટે પરફેક્ટ ડ્રેસથી લઈને ચમકતો ચહેરો બનાવવા સુધીની દરેક વસ્તુનું આયોજન કરે છે. જો તમે પણ વેલેન્ટાઇન ડે પર શ્રેષ્ઠ દેખાવા માંગતા હોવ તો 15 દિવસ પહેલા તમારી સ્કિનકેર રૂટિનમાં સુધારો કરો. ઉપરાંત સૂતા પહેલા ફેસ માસ્ક લગાવો. આ તમારી […]

વાંચન ચાલુ રાખો
10 હજાર નહીં 31 હજારો આપો: કિન્નરોને મોં માગ્યા રુપિયા ન મળ્યા તો શ્રાપ આપ્યો, ડરના કારણે યુવકનું મોત થયું

10 હજાર નહીં 31 હજારો આપો: કિન્નરોને મોં માગ્યા રુપિયા ન મળ્યા તો શ્રાપ આપ્યો, ડરના કારણે યુવકનું મોત થયું

Final Up to date:Jan 28, 2026 9:45 PM IST પરિવારનો આરોપ છે કે આશીર્વાદના નામ પર કરવામાં આવેલી મોટી રકમની માગણી, શ્રાપ અને હોબાળાએ મૃતકને એટલો ડરાવી દીધો કે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હાર્ટ એટેક આવ્યો. કિન્નરની ધમકીથી યુવકને હાર્ટ એટેક આવ્યો અલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. […]

વાંચન ચાલુ રાખો
અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત?

અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત?

Ajit Pawar Aircraft Crash :  બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું છે. આ પછી રાજનીતિ રીતે સવાલ થઇ રહ્યો છે કે હવે એનસીપી પાર્ટી કોના હાથમાં જશે. પાર્ટીના ભાવિ નેતૃત્વ વિશે ત્રણ અલગ અલગ દાવા છે, પ્રથમ પરિવારના સભ્યો, બીજો જૂના મિત્રો અને ત્રીજો પક્ષના વફાદાર નેતા. હવે તે બધા આગામી દિવસોમાં પાર્ટીની […]

વાંચન ચાલુ રાખો
‘…તો બચી શક્તો અજિત પવારનો જીવ’, પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ એક્સપર્ટનો મોટો દાવો

‘…તો બચી શક્તો અજિત પવારનો જીવ’, પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ એક્સપર્ટનો મોટો દાવો

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને ચાર અન્ય લોકોના મોત થયા, એક ઉડ્ડયન નિષ્ણાતે દાવો કર્યો છે કે જો એરપોર્ટ રનવે પર ઓછી વિજિબિલિટીમાં ફ્લાઇટ્સને માર્ગદર્શન આપવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. જોકે તેમણે ઉમેર્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું ચોક્કસ કારણ […]

વાંચન ચાલુ રાખો
2 વાર દારુ પીને ફ્લાઈટ ઉડાવી, 3 વર્ષ સસ્પેન્ડ રહ્યા: અજિત પવારના પાયલટની કાળી કુંડળી

2 વાર દારુ પીને ફ્લાઈટ ઉડાવી, 3 વર્ષ સસ્પેન્ડ રહ્યા: અજિત પવારના પાયલટની કાળી કુંડળી

Final Up to date:Jan 28, 2026 9:02 PM IST એવિએશન નિયમો અનુસાર, ઉડાનથી પહેલા એક ટીપું પણ દારૂ મોતનું વોરન્ટ હોઈ શકે છે. પણ કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડમાં બે મોટી ઘટનાઓ નોંધાયેલી છે. News18 નવી દિલ્હી: આકાશની ઊંચાઈ પર 15 હજાર કલાકોની મુસાફરી ખેડનારા એક જાંબાઝ પાયલટ જેના ખભે મહારાષ્ટ્રના કદાવર નેતા અજિત પવારની સુરક્ષાની […]

વાંચન ચાલુ રાખો
આ રાશિના જાતકો ફેબ્રુઆરીમાં થશે માલામાલ, કુંભ રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી થશે મોટો ફાયદો

આ રાશિના જાતકો ફેબ્રુઆરીમાં થશે માલામાલ, કુંભ રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી થશે મોટો ફાયદો

6 ફેબ્રુઆરીએ બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. જેના કારણે લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થવાનું છે. આવી સ્થિતિમાં 4 એવી રાશિ છે જેના જાતકોને મોટો ફાયદો થવાનો છે. ત્યારે કઈ છે આ રાશિઓ અને તેના જાતકોને શું ફાયદો થવાનો છે તેના વિશે જાણો વિગતવાર માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
કાનમાં જામેલી ગંદકી કેવી રીતે સાફ કરવી? ખોટો રસ્તો અપનાવીને ભૂલ ન કરતા

કાનમાં જામેલી ગંદકી કેવી રીતે સાફ કરવી? ખોટો રસ્તો અપનાવીને ભૂલ ન કરતા

આપણા કાનમાં જામેલી ગંદકીને સાફ કરવા મોટા ભાગના લોકો આંગળી નાખીને સાફ કરતા હોય છે. ઘણા કેસમાં તમે જોયું હશે કે અમુક લોકો એવા પણ હોય છે કે, જેઓ રસ્તા પર કાન સાફ કરવા બેસતા હોય છે. ત્યારે કાનમાં જ્યારે ગંદકી જમા થાય ત્યારે તમારે શું કરવું જોઈએ જાણો આ મુદ્દે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
લિસ્ટિંગ પર કેટલો નફો કરાવી શકે Shadowfax Technologiesનો IPO? કેટલે પહોંચ્યું ગ્રે માર્કેટ પ્રીમિયમ?

લિસ્ટિંગ પર કેટલો નફો કરાવી શકે Shadowfax Technologiesનો IPO? કેટલે પહોંચ્યું ગ્રે માર્કેટ પ્રીમિયમ?

કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, Shadowfax Technologiesનું ગ્રે માર્કેટ પ્રીમિયમ નેગેટિવ ઝોનમાં આવી ગયું છે. જો કે, આ રિપોર્ટ્સની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને વાસ્તવિક લિસ્ટિંગ પ્રાઈસ GMP ટ્રેન્ડથી અલગ પણ હોઈ શકે છે. IPO સંબંધિત વિગત આ IPO 20થી 22 જાન્યુઆરી વચ્ચે સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. બેંગલુરૂ સ્થિત કંપનીએ તેના શેર માટે 118-124 રૂપિયા પ્રતિ […]

વાંચન ચાલુ રાખો
‘આ મોટી દુર્ઘટના છે, કોઈ કાવતરું નથી’: પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર શરદ પવારની સ્પષ્ટતા

‘આ મોટી દુર્ઘટના છે, કોઈ કાવતરું નથી’: પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર શરદ પવારની સ્પષ્ટતા

Final Up to date:Jan 28, 2026 7:20 PM IST ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી, સપા નેતા એસટી હસન જેવા વિપક્ષના કેટલાય નેતાઓએ કાવતરાની આશંકા વ્યક્ત કરતા તપાસની માગ કરી હતી. અજિત પવારનું વિમાન ક્રેશ થતાં શરદ પવારની સ્પષ્ટતા બારામતી: NCP સુપ્રીમો શરદ પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનાને લઈને ઊઠી રહેલી કાવતરાની આશંકાઓ અને રાજકીય પ્રતિક્રિયાઓ પર […]

વાંચન ચાલુ રાખો
બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જાણો આ ગીત સાથે શું છે સંબંધ?

બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જાણો આ ગીત સાથે શું છે સંબંધ?

Final Up to date:Jan 28, 2026 7:06 PM IST આ ગીતના ગાયક અનિલ ભરવાડ છે. જે ચૂંટણીના સમયે અને લોકોની ડિમાન્ડ પર આવા ગીતો બનાવતા હોય છે. ત્યારે હાલમાં બગદાણાના વિવાદની વચ્ચે આ ગીત ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જેના ગાયક સાથે ખાસ વાતચીત બગદાણા: […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

Final Up to date:Jan 28, 2026 7:01 PM IST વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે. નવનીત બાલધિયાની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત ભાવનગર: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં […]

વાંચન ચાલુ રાખો
Gujarat Information Dwell: સોના ચાંદીના ભાવ સાતમાં આસમાને | રાજકોટમાં એઈમ્સમના  રેસિડેન્ટ ડોક્ટર ગાયબ | ગીર સોમનાથમાં યુવતીનો અપહરણ કરનાર ઝડપાયો | ગુજરાતના અન્ય સમાચાર

Gujarat Information Dwell: સોના ચાંદીના ભાવ સાતમાં આસમાને | રાજકોટમાં એઈમ્સમના રેસિડેન્ટ ડોક્ટર ગાયબ | ગીર સોમનાથમાં યુવતીનો અપહરણ કરનાર ઝડપાયો | ગુજરાતના અન્ય સમાચાર

CNN identify, emblem and all related parts ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
Ind vs NZ 4th T20I Reside : ચોથી ટી 20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

Ind vs NZ 4th T20I Reside : ચોથી ટી 20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

India vs New Zealand Reside Rating, 4th T20 :  ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, […]

વાંચન ચાલુ રાખો
લાંબા સમયથી ચાલતી લડતનો અંત! આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય

લાંબા સમયથી ચાલતી લડતનો અંત! આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય

Final Up to date:Jan 28, 2026 6:31 PM IST ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે દરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.2400 આપવાનો નિર્ણય લીધો છે, ભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા છે. News18 ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ […]

વાંચન ચાલુ રાખો
અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા આ 5 સવાલો

અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા આ 5 સવાલો

Ajit Pawar Aircraft Crash : એનસીપી પ્રમુખ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ દુખી છે. આ અકસ્માત બાદ તપાસની માંગ પણ તીવ્ર બની છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું, તેમાં કોણે બેદરકારી દાખવી હતી. હાલ તો અધિકારીઓ કોઈ એક કારણ પર […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો માટે ખુશખબર: માર્કેટમાં આવ્યા બી વિનાના ટામેટા, 10 દિવસ સુધી ખરાબ થતા નથી

ખેડૂતો માટે ખુશખબર: માર્કેટમાં આવ્યા બી વિનાના ટામેટા, 10 દિવસ સુધી ખરાબ થતા નથી

સીતામઢી: બિહાર કૃષિ વિશ્વવિદ્યાલયે ખેડૂતો માટે એક મોટી ભેટ આપી છે. વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી સીડલેસ ટામેટા વેરાઈટી હાલમાં ખેડૂતોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આમ તો ટામેટા લગભગ દરેક ખેડતોનો મુખ્ય પાક છે. પણ બીએયૂની આ નવી વેરાયટી પોતાની ખાસ વિશેષતાઓના કારણે અલગ ઓળખ બનાવી રહી છે. આ ટામેટાની સૌથી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ- મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મંજૂરી

અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ. 2,630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ […]

વાંચન ચાલુ રાખો
ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ગુજરાતની મતદાર યાદીમાં ઢોલ કલાકાર મીર હાજી કાસમના નામ સામે ભાજપના એક નેતાએ વાંધો ઉઠાવ્યા બાદ થયેલા વિવાદના થોડા દિવસો પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલ પદ્મ પુરસ્કાર વિજેતાઓ (પદ્મશ્રી) ની યાદીમાં કાસમભાઈનું નામ સામેલ થયું. 74 વર્ષીય આ કલાકાર જેમને ઘણા લોકો મીર હાજીભાઈ કાસમભાઈ તરીકે ઓળખે છે, તેમને ‘હાજી રમકડુ’ અને ‘હાજી રાઠોડ’ […]

વાંચન ચાલુ રાખો
હવે તમારા બાળકો પુસ્તકોથી દૂર ભાગશે નહીં, આ 5 ટિપ્સથી અભ્યાસ પર લાગશે મન

હવે તમારા બાળકો પુસ્તકોથી દૂર ભાગશે નહીં, આ 5 ટિપ્સથી અભ્યાસ પર લાગશે મન

youngsters studying ideas : આજના ડિજિટલ યુગમાં બાળકોનું ધ્યાન પુસ્તકોથી હટીને મોબાઈલ, ટીવી અને વીડિયો ગેમ્સ તરફ જઈ રહ્યું છે. આ બધાને કારણે તેમના અભ્યાસ પર પણ ઘણો પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં ઘણા માતાપિતા બાળકોના અભ્યાસ વિશે ચિંતિત છે. આવી સ્થિતિમાં જો અભ્યાસને ભાર માનવાને બદલે રસપ્રદ બનાવવામાં આવે તો બાળકોનું મન આપોઆપ પુસ્તકોમાં […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં આ જગ્યાએ આવેલી ગુફામાં છુપાયેલો છે અઢળક સોનાનો ભંડાર, આજ સુધી કોઈ તેને ખોલી શક્યું નથી

ભારતમાં આ જગ્યાએ આવેલી ગુફામાં છુપાયેલો છે અઢળક સોનાનો ભંડાર, આજ સુધી કોઈ તેને ખોલી શક્યું નથી

Rajgir gold cave thriller : આજે જ્યારે સોનું એટલે કે ગોલ્ડના ભાવ આકાશે આંબી રહ્યા છે, ત્યારે આવા સમયે બિહારની એક ગુફા ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીંના સોનાના ભંડારની ચર્ચા ફરી શરુ થઈ ગઈ છે. આ જરાસંઘના ઇતિહાસ સાથે જોડાયેલી છે. આ સ્વર્ણ ભંડાર નાલંદાની એક ગુફામાં હોવાનો દાવો છે. રાજગીરના વિભારગિરી […]

વાંચન ચાલુ રાખો
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો! CCTV જાહેર કરવા શાળા સંચાલકોનો ઇનકાર

રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો! CCTV જાહેર કરવા શાળા સંચાલકોનો ઇનકાર

Final Up to date:Jan 28, 2026 5:08 PM IST રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી ત્રીજા માળેથી પડી ગયો હતો, જોકે એસી યુનિટ પકડીને તેનો જીવ બચ્યો. શાળા સંચાલકોએ CCTV ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે તપાસ કમિટી રચી છે, તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચાઈ રાજકોટ: શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં […]

વાંચન ચાલુ રાખો
તોપ ભરીને જતી ટ્રક પલટી ગઈ!

તોપ ભરીને જતી ટ્રક પલટી ગઈ!

સાપુતારા ઘાટમાર્ગ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર બોર્ડર તરફ જઈ રહેલી ટ્રકને અકસમાત નડ્યો હતો. આ ટ્રકમાં તોપ ભરીને લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન અકસ્માત થતાં BSFના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત […]

વાંચન ચાલુ રાખો
Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટે બુધવારે એક NGO દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસ નાગરિકોના જીવન, સમાનતા અને સત્ય માહિતી મેળવવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 12 જૂનના રોજ એર ઇન્ડિયા બોઇંગ 787-8 […]

વાંચન ચાલુ રાખો