Vastu Ideas : સૂર્યાસ્ત પછી ક્યારેય આ વસ્તુનું દાન ન કરતાં, વાસ્તુશાસ્ત્ર મુજબ જાણો કારણ – Gujarati Information | Vastu Ideas Keep away from Put up Sundown Errors for Wealth & Lakshmi Blessings – Vastu Ideas Keep away from Put up-Sundown Errors for Wealth & Lakshmi Blessings

Vastu Ideas : સૂર્યાસ્ત પછી ક્યારેય આ વસ્તુનું દાન ન કરતાં, વાસ્તુશાસ્ત્ર મુજબ જાણો કારણ – Gujarati Information | Vastu Ideas Keep away from Put up Sundown Errors for Wealth & Lakshmi Blessings – Vastu Ideas Keep away from Put up-Sundown Errors for Wealth & Lakshmi Blessings

વાસ્તુ શાસ્ત્રમાં હળદર સમૃદ્ધિ, સુખ અને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી કોઈને હળદર આપવી અશુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાંથી સુખ અને સમૃદ્ધિની ઊર્જા નબળી પડી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા ઘટી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
શુક્ર 20 ડિસેમ્બરે કરશે નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકો માટે સુવર્ણ તક – Gujarati Information | Venus will change constellations on December 20, golden alternative for these 3 zodiac indicators – Venus will change constellations on December 20, golden alternative for these 3 zodiac indicators

શુક્ર 20 ડિસેમ્બરે કરશે નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકો માટે સુવર્ણ તક – Gujarati Information | Venus will change constellations on December 20, golden alternative for these 3 zodiac indicators – Venus will change constellations on December 20, golden alternative for these 3 zodiac indicators

20 ડિસેમ્બરે વિલાસ અને સૌંદર્યનો ગ્રહ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. તે જ્યેષ્ઠા નક્ષત્રમાંથી આગળ વધીને કેતુના મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ બદલાવ સવારે 7:50 વાગ્યે થશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ-સગવડ, ભૌતિક વૈભવ, કકલા અને સુંદરતાનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ મુક્તિ, આધ્યાત્મિકતા અને ત્યાગનું પ્રતીક છે. 1 / 6 આ […]

વાંચન ચાલુ રાખો
રુદ્રાક્ષની માળાની ચમક ઝાંખી પડી ગઈ? તો તેને યોગ્ય સમયે સાફ કરવી ખૂબ જ જરુરી, સાફ કરવાની સરળ રીત જાણો – Gujarati Information | Rudraksha mala dropping its shine Clear it the precise method with this easy and protected technique – Rudraksha mala dropping its shine Clear it the precise method with this easy and protected technique

રુદ્રાક્ષની માળાની ચમક ઝાંખી પડી ગઈ? તો તેને યોગ્ય સમયે સાફ કરવી ખૂબ જ જરુરી, સાફ કરવાની સરળ રીત જાણો – Gujarati Information | Rudraksha mala dropping its shine Clear it the precise method with this easy and protected technique – Rudraksha mala dropping its shine Clear it the precise method with this easy and protected technique

રુદ્રાક્ષ માળા માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે, પરંતુ તેને પહેરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ મળે છે. જો કે, દરરોજ પહેરવાના કારણે, ધૂળ, ગંદકી અને પરસેવાને કારણે રુદ્રાક્ષ માળા વધુને વધુ ગંદી બની શકે છે, જે ખૂબ જ ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં, તેને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. […]

વાંચન ચાલુ રાખો
Ladies’s well being :  શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે? ડૉક્ટર પાસેથી જાણો

Ladies’s well being : શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે? ડૉક્ટર પાસેથી જાણો

PCOD પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસિસ એક સામાન્ય હોર્મોનલ ડિસઓર્ડર છે જે વિશ્વભરમાં લાખો મહિલાઓને અસર કરે છે. તે ઘણીવાર પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) સાથે આવે છે. PCOD અને PCOS બંનેમાં હોર્મોનલ અસંતુલન અને અંડાશયની તકલીફ સામેલ છે. તેમ છતાં પીસીઓડીને સામાન્ય રીતે હળવું માનવામાં આવે છે. પીસીઓડીનો સામનો કરી રહેલી મહિલાઓના મનમાં એક સવાલ આવે છે […]

વાંચન ચાલુ રાખો