ICC rule e-book EP 24 : ક્રિકેટ મેચમાં ફીલ્ડરોની ગેરહાજરી અને સબ્સ્ટિટ્યૂટ્સ અંગે શું છે ICCનો નિયમ?
ICCની ઓફિશિયલ રૂલબુક પ્રમાણે, જો કોઈ ફીલ્ડર મેદાન છોડે તો તેની બદલી માટે સબ્સ્ટિટ્યૂટ લઈ શકાય છે. નિયમ નં. 24 અનુસાર, સબ્સ્ટિટ્યૂટ ફીલ્ડર માત્ર ફીલ્ડિંગ માટે મેદાનમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ બેટિંગ કે બોલિંગ માટે સબ્સ્ટિટ્યૂટ નથી માન્ય. સબ્સ્ટિટ્યૂટ ફીલ્ડરે મેદાનમાં પ્રવેશ કરવા માટે અમ્પાયરની મંજૂરી લેવી જરૂરી છે. ફીલ્ડરોની ગેરહાજરી માટે સબ્સ્ટિટ્યૂટ નિયમ […]
વાંચન ચાલુ રાખો