Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી સાથે ખેલ થઈ ગયો, ટીમમાં નામ હોવા છતાં તે મેચ રમી શકશે નહીં – Gujarati Information | Regardless of being named in Duleep Trophy workforce Vaibhav Suryavanshi won’t play match – Regardless of being named in Duleep Trophy workforce Vaibhav Suryavanshi won’t play match

Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી સાથે ખેલ થઈ ગયો, ટીમમાં નામ હોવા છતાં તે મેચ રમી શકશે નહીં – Gujarati Information | Regardless of being named in Duleep Trophy workforce Vaibhav Suryavanshi won’t play match – Regardless of being named in Duleep Trophy workforce Vaibhav Suryavanshi won’t play match

તાજેતરમાં, પૂર્વ ઝોન ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ટીમનું નેતૃત્વ વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન કરશે, જ્યારે અભિમન્યુ ઈશ્વરને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતી ફિલ્મે ગૌરવ અપાવ્યું, 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હોરર ફિલ્મ ‘વશ’ એ બે પુરસ્કારો જીત્યા – Gujarati Information | Gujarati Movie ‘Vash’ Wins Large at Nationwide Movie Awards: Greatest Movie and Janaki Bodiwala Honoured – Gujarati Movie ‘Vash’ Wins Large at Nationwide Movie Awards: Greatest Movie and Janaki Bodiwala Honoured

ગુજરાતી ફિલ્મે ગૌરવ અપાવ્યું, 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હોરર ફિલ્મ ‘વશ’ એ બે પુરસ્કારો જીત્યા – Gujarati Information | Gujarati Movie ‘Vash’ Wins Large at Nationwide Movie Awards: Greatest Movie and Janaki Bodiwala Honoured – Gujarati Movie ‘Vash’ Wins Large at Nationwide Movie Awards: Greatest Movie and Janaki Bodiwala Honoured

‘વશ’ એક મનોવૈજ્ઞાનિક હોરર થ્રિલર છે, જે દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. આ ફિલ્મની વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે જે વેકેશન માટે દૂરના ગામમાં જાય છે, પરંતુ ત્યાં એક રહસ્યમય માણસ, પ્રતાપ, તેમની પુત્રી આર્યાને કાળા જાદુના જાળમાં ફસાવે છે. Source link

વાંચન ચાલુ રાખો
Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે – Gujarati Information | Chanakya niti 4 habits reveal if particular person is from heaven or hell – chanakya-niti-four-habits-reveal-if-person-is-from-heaven-or-hell

પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક આચાર્ય ચાણક્યએ ‘નીતિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જેમાં તેમણે જીવનને સરળ રીતે જીવવાની રીત શીખવી હતી. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં લખેલી બાબતો પર ધ્યાન આપે છે, તો તે દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે. 1 / 9 જીવનમાં સફળ થવાથી લઈને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તે સુધી, […]

વાંચન ચાલુ રાખો
Girls’s well being : આ 5 કારણો યોનિમાર્ગમાં ગેસનું કારણ બની શકે છે, શું તમે આ વિશે જાણો છો?

Girls’s well being : આ 5 કારણો યોનિમાર્ગમાં ગેસનું કારણ બની શકે છે, શું તમે આ વિશે જાણો છો?

કેટલીક મહિલાઓ એવી હોય છે જેમને યોનિમાર્ગમાં ગેસ થાય છે.અને સામાન્ય ફાર્ટની જેમ, યોનિમાંથી પણ ગેસ નીકળે છે. આ દરમિયાન, એક હળવો અવાજ ઉત્પન્ન થાય છે, જેને આપણે યોનિમાર્ગ ફાર્ટ કહીએ છીએ. મહિલાઓ આને લઈ ખુબ કન્ફયુઝ હોય છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ. જો તમને પણ યોનિમાર્ગમાં ગેસ થાય છે. તો ડરવાની જરુર […]

વાંચન ચાલુ રાખો